પંચમહાલ રાજુ સોલંકી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સહી પોષણ-દેશ રોશન” ના આહ્વાનને ચરિતાર્થ કરવા ગુજરાત સરકારે રાજ્યમાંથી કુપોષણને નાબૂદ કરવા રાજ્યના તમામ જિલ્લાઓમાં સુપોષણ...
ન્યુઝ વિરમગામ તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણિપુરા ખાતે વિશ્વ જનસ્થિરતા પખવાડિયા ઉજવણી અંતર્ગત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા...
દિનેશભાઇ અડવાણી આજે ૨૧ મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણી ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે ભવ્યાતિભવ્ય. રીતે કરવામાં આવી હતી. વહેલી સવારથી જી.એન.એફ.સી. ખાતે મહાનુભાવો સહિત...
ન્યુઝ.વિરમગામ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા દર 10 મિનિટે ભારતમાં રોટા વાઇરસના કારણે થતા ઝાડાથી બાળકનું મરણ થઇ રહ્યુ છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા સહિત...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લામાં આવેલ સ્લમ એરિયામાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા દર ત્રણ મહિને મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. જેમાં સરકારશ્રી તરફથી આ...
ન્યુઝ વિરમગામ પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી કરવામાં આવી રહી છે અને ડેન્ગ્યુ વિરોધી જુલાઇ...