ડેડીયાપાડા તાલુકાના આંબાવાડી ગામે જમવા બાબતે ઝગડો થતા પિતાની ઈંટ મારી પુત્રએ હત્યા કરી.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) નર્મદા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડેડીયાપાડા તાલુકાના આંબાવાડી ગામે નવી વસાહતમાં ભયજીભાઈ કોયજીભાઈ તડવી અને તેમના પુત્ર કાશીરામ ભયજીભાઈ તડવી એક જ...
