આમોદ તાલુકાના ખેરવાડા ગામમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના ખેરવાડા ગામના વતની રાજેન્દ્રસિંહ...
સ્વામી વિવેકાનંદ નો જન્મ ૧૨ જાન્યુઆરી નાં રોજ થયો હતો. તેઓને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે. અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ...
અંકલેશ્વરના નાંગલ પાસે ટ્રેક્ટર ચાલક પિતાએ અચાનક બ્રેક મારતા 21 વર્ષીય પુત્રી નીચે પટકાતા તેનો જીવ ગયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર નાંગલ ગામે રહેતા ચંદુભાઈ...
ભરૂચ ના આમોદના બત્રીસી નાળા પાસે પામોલીન તેલ ભરેલું ટેન્કર એકાએક પલ્ટી ખાઈ જતા ટેન્કર ચાલાકનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ગાંધીધામ...
ભરૂચની વિવાદાસ્પદ બનેલ ગેબિયન વોલ અંગે આર.ટી.આઈ એક્ટીવીસ્ટ ધવલ કનોજીયાએ વધુ એક અરજી જીલ્લા કલેકટરને કરી. ધી ગુજરાત મ્યુનીસીપલ એકટની કલમ ૨૫૮ હેઠળની અપીલ અંગે...
આગામી તા.૧૪/૦૧/૨૦૧૮ નાં રોજ મકરસંક્રાંતિનો તહેવાર આવતો હોઇ, કેટલાક ઇસમો વગર લાયસન્સ/પરવાનગીએ સલામતીના સાધનો વગર જાહેર માર્ગો ઉપર ઘાટક એવા હાઇડ્રોજન એક્સપ્લોઝીવ ગેસ સીલીન્ડરથી ગેસબલુનનો...
વિવિધ વિભાગોના ટેબ્લોઝ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશ ભક્તિની કૃતિઓ- ડોગ શો-કરાટે-જુડો, જિમ્નાસ્ટીક જેવા હેરતભર્યા નિદર્શનો સહિતનું ભવ્યાતિભવ્ય આયોજન નર્મદા જિલ્લાનું ગૌરવ વધારનાર વિવિધ ક્ષેત્રની તેજસ્વી...