Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપૂર મા ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા..

Share

છોટાઉદેપૂર મા ગઇકાલે રાત્રે પડેલા વાવાઝોડા સાથે ઉપરવાસમાં પડેલા વરસાદ થી ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા હતા..ઓરસગં નદી મા નવા નીર ની આવક થી ગામ જનો મા ખુશી વ્યક્ત કરી હતી..
ઓરસગં નદી મા નવા નીર આવ્યા હોવા થી જે હાલમાં પાણી તંગી ચાલી રહી છે તેમા રાહત થાય તેમ છે .

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ડીજીવીસીએલ અને સબ સ્ટેશનમાં રોજગારી માટે ૨૦૦૦ એપ્રેન્ટિસોએ પરીક્ષા આપ્યા બાદ પેપર લીક : એચ.આર. વિભાગ દ્વારા મિલીભગત થઇ હોવાની ભીતિ.

ProudOfGujarat

સુરતની વિદ્યાકુંજ શાળાનાં 7 વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની આબેહુબ રંગોળી બનાવી, સફળતા માટે પ્રાર્થના કરી

ProudOfGujarat

પત્નીની નજર સામે જ પતિએ બાઇક પરથી ઉતરી ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી લેતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!