Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપૂર મા ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા..

Share

છોટાઉદેપૂર મા ગઇકાલે રાત્રે પડેલા વાવાઝોડા સાથે ઉપરવાસમાં પડેલા વરસાદ થી ઓરસગં નદી ના પટ મા નવા નીર આવ્યા હતા..ઓરસગં નદી મા નવા નીર ની આવક થી ગામ જનો મા ખુશી વ્યક્ત કરી હતી..
ઓરસગં નદી મા નવા નીર આવ્યા હોવા થી જે હાલમાં પાણી તંગી ચાલી રહી છે તેમા રાહત થાય તેમ છે .

Advertisement

Share

Related posts

પંચમહાલ-વલ્લભપુર ગામના સર્મથકોએ કર્યો ચૂંટણીનો અનોખી રીતે પ્રચાર.

ProudOfGujarat

ભરૂચનાં પ્રિતમ નગર પાસે આવેલ રચના પાર્ક સોસાયટીના એક મકાનમાં આગથી દોડધામ, ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે ગોધરા ખાતે જિલ્લા પંચાયતનાં નવીન ભવનનું ઈ-ખાતમૂહુર્ત યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!