Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર નગરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે જન્માષ્ટમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.

Share

આમ તો સમગ્ર ગુજરાતમાં કૃષ્ણ જન્માષ્ટમી ભારે ધૂમધામથી ઉજવાય છે. પરંતુ ચાલુ સાલે કોરોનાની મહામારીનાં કારણે પ્રજાએ જન્માષ્ટમીની ઉજવણી સાદાઈથી કરી હતી. મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી આરતી અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જન્માષ્ટમીની વહેલી સવારથી જ મેઘરાજા પણ મોજમાં હતા છતાંય  કૃષ્ણઘેલા ભક્તો બાળગોપાલના આગમનને વધાવવા મંદિરોમાં પહોંચી ગયા હતા અને હાથી ઘોડા પાલકી જય કન્હૈયાલાલ કી ના જયઘોશ સાથે ભગવાનને પારણે ઝુલાવ્યા હતા. નગરના રણછોડરાય સહીત તમામ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સની વિશેષ કાળજી લેવામાં આવી હતી. પ્રજાએ ભગવાન સન્મુખ આ કોરોનાની મહામારી વહેલી તકે સમાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.

તૌફીક શેખ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

સંવેદના સહિત જીવનથી કોઇને પણ હાનિ નહીં પરંતુ હૂંફ પહોંચાડવું કામ શક્ય બનશે : ડો. મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

ભરૂચ અંક્લેશ્વરના નોકરિયાત વર્ગને ધ્યાનમાં રાખી નિયમિત ટ્રેન ફાળવો : સાંસદ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કપાટ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!