Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુર ખાતે બીજા દિવસે પણ આદિવાસીઓનાં ધરણાં યથાવત.

Share

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓના જાતિના દાખલાના મુદ્દે લડત ચાલી રહી છે. આ લડતના ભાગરૂપે રાઠસેના દ્વારા ગાંધી જયંતીના દિવસથી પાવી જેતપુર સેવા સદનની સામે પ્રતીક ધરણા શરૂ કરાયા છે. રવિવારે બીજા દિવસે પણ આ ધરણા યથાવત રહ્યા છે.

રવિવારે નોકરિયાત લોકોએ આ યુવાનોની મુલાકાત લઈને સમાજના લોકોની ઓળખ સામે ઉભ થયેલા પ્રશ્ન મુદ્દે સહકાર અને પીઠબળ પૂરું પાડ્યું છે. અચોક્કસ મૂદત માટે શરૂ કરાયેલા ધરણા આગામી દિવસોમાં રંગ પકડે અને આંદોલન દિવસેને દિવસે પકડ મજબૂત બનાવીને સરકાર સમક્ષ અવાજ પહોંચે તેવું આયોજન રાઠસેના દ્વારા કરાઈ રહ્યું છે.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ભરૂચ : અમૃત કળશયાત્રા અંતર્ગત એકત્રિત કરાયેલ માટીને રાજ્ય ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ મોકલાશે

ProudOfGujarat

ભરૂચ નજીક રેલવે ટ્રેનની અડફેટે બે બનાવમાં બે વ્યક્તિઓનાં મોત નિપજયા.

ProudOfGujarat

નડિયાદ : કણજરી ચોકડી પર અજાણ્યા વાહન ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!