Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીક રેલવે ટ્રેનની અડફેટે બે બનાવમાં બે વ્યક્તિઓનાં મોત નિપજયા.

Share

ભરૂચ નજીક નબીપુર,ચાવજ વચ્ચે ચાલુ ટ્રેને પડી જતા ૪૫ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું, જયારે નર્મદા નદી ઉપરના સિલ્વર બ્રિજ ખાતે ટ્રેન સામે પડતું મૂકી ૫૦ વર્ષીય મહિલાએ આપઘાત કર્યો હતો.બંને બનાવ અંગેની જાણ થતા ભરૂચ રેલવે પોલીસે મૃતકોની લાશનો કબ્જો મેળવી પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી અને બંને મૃતકોના વાલીવારસ અંગેની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

જંબુસર : સરસ્વતી વિદ્યામંદિર દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચની મેડિકલ કોલેજનાં ગેટ પર કોબ્રા સાંપ દેખાતા દોડધામ જીવદયાપ્રેમીઓ સ્થળ પર દોડી જઇ સાંપને સુરક્ષિત સ્થળે છોડતા લોકોએ લીધો હાશકારો જાણો વધુ.

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરવાના ગુનામાં 3 ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!