Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા ખાતે આવેલા લાલબાગ મેદાન ખાતે નગર પાલિકા તંત્ર દ્વારા રાવણદહન કરવામાં આવશે

Share


ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામા આવતીકાલે ભારે ધામધુમથી દશેરા પર્વની ઉજવણી કરવામા આવશે. ગોધરા ખાતે દશેરાના દિવસે લાલબાગ મેદાન ખાતે રાવણના પુતળાનુ દહન કરવામા આવે છે. પાછલા દિવસોથી પુતળાઓ બનાવામા આવે છે.જેમાં વિવિધ ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને પુતળા બનાવતા હોય છે.હાલ આ પુતળાઓને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે.
ગોધરા નગરપાલિકા દ્વારા આવતીકાલે દશેરાની ઉજવણીના ભાગરુપેર રાવણદહનનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. આ કારીગરો રાજસ્થાનના ડુંગરપુરથી આવ્યા છે. અને આ રાવણના પુતળાને આખરી ઓપ આ પવામા આવી રહ્યો છે. ખાસ કરીને આ રાવણના પુતળા બનાવામા વાંસ,કાગળ,ઘાસ તેમજ ફટાકડાનો મોટી સંખ્યામા ઉપયોગ કરવામા આવે છે. આવતી કાલે થનારા રાવણ દહનને લઈને નાના બાળકોથી માડીંને મોટેરાઓમા પણ આનદ જોવા મળી રહ્યો છે

Advertisement

Share

Related posts

વડોદરાનું હરણી પોલીસ સ્ટેશન બન્યું દેશનું પ્રથમ ગ્રીન પોલીસ સ્ટેશન, મળ્યું સિલ્વર રેટિંગ….

ProudOfGujarat

ભરૂચમાં ‘સ્વરાકાર 2026’ અંતર્ગત શાસ્ત્રીય સંગીતની અવિસ્મરણીય સાંજ, સંગીતરસિકો થયા તરબોળ

ProudOfGujarat

સુરતના અડાજણ ખાતે આવેલી રિવર ડેલ સ્કૂલમાં ત્રણ બાળકો કોરોના પોઝિટિવ : શાળા બંધ કરવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!