Proud of Gujarat
FeaturedGujaratINDIA

શા માટે આવી રહ્યા છે ગુજરાતની મુલાકાતે અમિત શાહ જાણો વધુ ?

Share

ગાંધીનગરનાં સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહ ઘણા લાંબા સમય બાદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નવરાત્રિ પ્રસંગે તેમની પારંપારિક પ્રથા અનુસાર તેઓ માણસામાં બહુચરાજી માતાજીએ દર્શનાર્થે જશે અને બીજા નોરતેથી પરિવાર સાથે સમય વ્યતીત કરશે. આ તેમની કોઇ રાજકીય મેળાવડો કે મુલાકાત નથી તેવું ભાજપનાં અંગત સૂત્રોએ જણાવ્યુ છે તેમ છતાં અહીં નોંધવું રહ્યું કે ગુજરાત રાજયમાં 8 સીટની પેટા ચૂંટણી યોજાનાર છે તો આ બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી જીતવા અંગે તેઓ સંધનાં કાર્યકરો અને નેતાઓને માર્ગદર્શન પણ પૂરું પાડી શકે છે, નવરાત્રિનાં પ્રારંભે અમિત શાહની ગુજરાતની મુલાકાત અને ત્યારબાદ આવનારા સમયમાં પેટા ચૂંટણીઓનો પ્રારંભ આમ તો આ મુલાકાતે રાજકીય મુલાકાત નથી તેવું ભાજપનાં સૂત્રો જણાવે છે પરંતુ આ મુલાકાત દરમિયાન પાર્ટીનાં કાર્યકરો સાથેની ગોષ્ઠી એક રાજકીય ઓપ ગુજરાત માટે હોય તો નવાઈ નહીં ?

Advertisement

Share

Related posts

કઠોરમાં જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2621 માં વર્ષના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

ProudOfGujarat

માંગરોળ ની આજુબાજુ શેરડી કાપતા મજૂરો ને ફૂડ પેકેટ નુ વિતરણ થયું.

ProudOfGujarat

પાલેજ પોલીસે સાત માસથી ગુમ થયેલા માતા તેમજ ત્રણ પુત્રીઓને ઉત્તર પ્રદેશથી શોધી લાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!