Proud of Gujarat
INDIAFeaturedGujarat

જામનગર : ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2022 માટે વોર્ડ નંબર 11 માં માર્ગદર્શન સેમિનાર યોજાયો.

Share

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્ષ ૨૦૨૨ અંતર્ગત ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ સીટીઝન પરસેપ્શન સર્વે માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન નિયમિત શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવે છે જેના ભાગરૂપે જામનગર શહેરમાં વોર્ડ નંબર 11 માં ગુલાબનગર વિસ્તારમાં પણ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સેમિનારમાં આસી.ઇજનેર કૃપાલસિંહ ગોહિલ અને જગદીશભાઈ પરમાર દ્વારા સંપૂર્ણ વિગત સાથે માર્ગદર્શન સ્થાનિક રહેવાસીઓને આપવામાં આવ્યું હતું, આ તકે ડે. મેયર તપનભાઈ પરમાર તથા વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં શહીદ દિન નિમિત્તે મૌનાજલી… શ્રદ્ધાંજલિ ના વિવિધ કાર્યક્રમો ના આયોજન. વાહનો થોભાવી દેવાયા…

ProudOfGujarat

26 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદની કર્ણાવતી ક્લબમાં ગરબો ગોળ ફર્યો!

ProudOfGujarat

ભરૂચના CHC/ PHC માં તાત્કાલિક અસરથી ચાંદીપુરા વાયરસની લેબ શરૂ કરવા કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલા ની મુખ્યમંત્રી સમક્ષ માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!