Proud of Gujarat
INDIAFeaturedGujarat

જામનગર : ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2022 માટે વોર્ડ નંબર 11 માં માર્ગદર્શન સેમિનાર યોજાયો.

Share

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્ષ ૨૦૨૨ અંતર્ગત ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ સીટીઝન પરસેપ્શન સર્વે માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન નિયમિત શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવે છે જેના ભાગરૂપે જામનગર શહેરમાં વોર્ડ નંબર 11 માં ગુલાબનગર વિસ્તારમાં પણ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સેમિનારમાં આસી.ઇજનેર કૃપાલસિંહ ગોહિલ અને જગદીશભાઈ પરમાર દ્વારા સંપૂર્ણ વિગત સાથે માર્ગદર્શન સ્થાનિક રહેવાસીઓને આપવામાં આવ્યું હતું, આ તકે ડે. મેયર તપનભાઈ પરમાર તથા વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભારે વિવાદ બાદ સાળંગપુર મંદિરમાં વિવાદીત ભીંતચિત્રો દૂર કરાયા

ProudOfGujarat

અંકલેશ્વરની 4 ગ્રામપંચાયત ની ચૂંટણી ની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં આજે નવા ૧૨ કેસો પોઝિટિવ મળ્યા કોરોના સંક્રમણના કુલ કેસનો આંક ૪૩૩ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!