Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

કેવડીયા કોલોની ખાતે ઘણા વર્ષથી સંકેલી અવસ્થામાં પડેલ ધૂળખાતી એમબ્યુલન્સનું જવાબદાર કોણ ???

Share

(જી.એન.વ્યાસ)

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ઘણા વર્ષ પહેલા એક એમ્બ્યુલન્સ નર્મદા પ્રોજેક્ટ દવાખાના કેવડીયા ખાતે ફરતી હતી જે એમ્બ્યુલન્સ આજે બિનવારસી હાલતમાં ધૂળ ખાતી જોવા મળી છે જેની જવાબદારી કે તકેદારી લેવા માટે પણ જે તે કચેરી પાસે સમય નથી. કેવડીયા કોલોની ખાતે આ એમ્બ્યુલન્સ ઘણા સમયથી ધૂળ ખાય છે તો આની તકેદારી રાખવાની જવાબદારી કોની ?? તે પ્રશ્નોએ ચર્ચાનું જોર પકડ્યું છે. નિગમના અધિકારીઓ આ એમ્બ્યુલન્સ વિષે માહિતગાર છે ખરા ? શું આ એમ્બ્યુલન્સની આર.સી બુક કે વિમા પોલિસી છે ખરી ? બિનવારસી હાલતમાં ધૂળ ખાતી એમ્બ્યુલન્સની કાયદેસરની તપાસ ઉચ્ચ અધિકારીઓ કરશે ખરા ??

Advertisement

Share

Related posts

ગોધરા નગરપાલિકા એ વેરામાં વધારો કરતા કલેક્ટરને આવેદન આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાત્રે લેસર શો દરમ્યાન જો હોર્ન વગાડશો તો બનશે ગુનો.

ProudOfGujarat

ભરૂચ : જંબુસરના વેડચ-ઉબેર માર્ગ ઉપર વરસાદી પાણીમાં એસ.ટી બસ ફસાઈ, મુસાફરો સલામત રીતે બહાર નીકળ્યા

ProudOfGujarat
error: Content is protected !!