Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 33 લોકોના મોત ની આશંકા. આંબેનલીની પાસે એક ખાનગી મીની બસ ખાઈમાં ખાબકી

Share

 

જાણવા મળ્યા મુજબ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આજે એક ગમખ્વાર અકસ્માતમાં 33 લોકોના મોત નિપજ્યાં. આંબેનલીની પાસે એક ખાનગી મીની બસ ખાઈમાં ખાબકી. બચાવ અભિયાન હાલ ચાલુ છે. બસ લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. બસ માં અંદાજીત ૩૫ થી વધુ લોકો સવાર હતા..

Advertisement

Share

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

મનરેગા કૌભાંડની તપાસ : કામો થયાના પ્રપંચમાં પંચનામામાં સહિં કરનારા પંચોના નિવેદનો લેવાયાં

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વરની K.G.M સ્કૂલ ખાતે જયેશભાઈ અંબાલાલભાઈ પટેલ ઉર્ફે (કાકા) ની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થના સભા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!