Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 33 લોકોના મોત ની આશંકા. આંબેનલીની પાસે એક ખાનગી મીની બસ ખાઈમાં ખાબકી

Share

 

જાણવા મળ્યા મુજબ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આજે એક ગમખ્વાર અકસ્માતમાં 33 લોકોના મોત નિપજ્યાં. આંબેનલીની પાસે એક ખાનગી મીની બસ ખાઈમાં ખાબકી. બચાવ અભિયાન હાલ ચાલુ છે. બસ લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. બસ માં અંદાજીત ૩૫ થી વધુ લોકો સવાર હતા..

Advertisement

Share

Related posts

સુરત : પાંડેસરામાં બપોરનાં સમયે એક બંધ મકાનનું તાળું તોડી ચોર ઈસમ સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયાની ચોરી કરી પલાયન થઇ ગયો.

ProudOfGujarat

નડિયાદમાં સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિતે છાસ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સોનુ સૂદ અને તેની બહેને 100 ભેંસોનું દાન કરીને પંજાબ પૂર પીડિતો માટે આશાનું કિરણ પ્રગટાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!