Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પરમહંસ સુખાનંદજી મહારાજની 75 મી પુણ્યતિથિની ઉજવણી કરાશે.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે શ્રીમંત કરુણા સાગર ભગવાનના મંદિરે પરમહંસ સુખાનંદજી મહારાજની 75 મી પુણ્યતિથિની ઉજવણી ૨૯/૩/૨૦૨૩ ના બુધવારે ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.

૨૯/૩/૨૦૨૩ના બુધવારે સાંજે ૪.૦૦ કલાકે સંતોનું સામૈયું તેમજ સ્વાગત કાર્યકમ યોજાશે. સાંજે ૭.૦૦થી ૮.૦૦ કલાકે ભોજન પ્રસાદી, રાત્રે ૮.૩૦ થી ૧૨.૩૦ પરમ ગુરુ સમૂહ ઉપાસના, પરમહંસ સુખાનંદજીના જીવનકાર્ય, સંતો મહંતોનું પ્રાસંગિક ઉદ્બોધન, આર્શીવચન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેથી માંગરોળ, ઉમરપાડા, માંડવી, નેત્રંગ, વાલીયા તાલુકાના ભાવિક ભક્તોને આધ્યાત્મિક કાર્યકમમાં હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના જરસાડ ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં લીભેંટ ગામે કપડાં સુકવતી મહિલાને વીજ કરંટ લાગતા તે નીચે ફંગોળાય ગઈ હતી તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી ના દિવસો માં સિવિલ હોસ્પિટલ ને જી.એફ.એલ કંપની દહેજ દ્વારા વેન્ટિલેટરની સહાય કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!