Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રામજી મંદિરે રામનવમી પર્વની ઉજવણી કરાઈ

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રામજી મંદિરે રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી. પૂજા અર્ચના મહા આરતી કરવામાં આવી. માંગરોળ ના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા શોભા યાત્રામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશભાઈ સુરતી તથા ઉમેદભાઈ ચૌધરીના નેજાહેઠળ રામનવમી પર્વની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રા રામજી મંદિર થી નીકળી હનુમાનજી મંદિર સુધી કાઢવામાં આવી હતી.મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો વેપારી મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સાંજે મહા આરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝંખવાવ ગામના યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરીયા: વાંકલ

Advertisement

Share

Related posts

દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સી ને પોહચી વળવા ભરૂચ 108 એમ્બુઅલન્સ ની ટીમ સજ્જ.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર કારમાં ભીષણ આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

જૂનાગઢ ગિરનાર પર્વત પ્રાકૃતિક સૌંદર્ય માણવા પ્રવાસીઓનો ઘસારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!