Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં 898 કેસનો નિકાલ થયો

Share

તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ ન્યાયાલયમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત અને તાલુકા કાનુની સેવા સમિતિ માંગરોળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 898 કેસોનો નિકાલ થયેલ હતો જેમા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર.જી.બારોટ દ્વારા 137 કેસોનો નિકાલ કરાયો. એડીશનલ સિવિલ જજ એ.એ. ખેરાદાવાલા દ્વારા 408 કેસોનો નિકાલ કરાયો હતો, જ્યારે બીજા એડીશનલ સિવિલ જજ એસ.કે. ત્રિવેદી દ્વારા 144 કેસ પ્રીલિતિગેશન કેસો 209 નો નિકાલ કરેલ આમ કુલ 898 કેસનો નિકાલ કરવામાં આવેલ હતો. જેમા સિવિલ દાવા ક્રિમિનલ કેસ, બેન્કના, જી ઈ બી ના કેસોનો નિકાલ કરવામાં આવેલ

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચમાં સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને 7272 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક વિતરણ કરાઇ.

ProudOfGujarat

વાલિયાના કોંઢ ગામના દેસાઈ ફળિયામાં નજીવી બાબતે બે જુઠ્ઠ વચ્ચે અથડામણ થતા વાહનોમાં તોડફોટ અને છ વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી બનાવ અંગે વાલિયા પોલીસ મથકે સામ-સામે પોલીસ ફરિયાદ નોધાવા પામી છે

ProudOfGujarat

નર્મદા કિનારે આવેલ માર્કંડઋષિના આશ્રમ સ્થળેથી શિવાનંદ સ્વામીએ માં અંબાની આરતીની રચના કરી હતી જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!