Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં 898 કેસનો નિકાલ થયો

Share

તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ ન્યાયાલયમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત અને તાલુકા કાનુની સેવા સમિતિ માંગરોળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ 898 કેસોનો નિકાલ થયેલ હતો જેમા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર.જી.બારોટ દ્વારા 137 કેસોનો નિકાલ કરાયો. એડીશનલ સિવિલ જજ એ.એ. ખેરાદાવાલા દ્વારા 408 કેસોનો નિકાલ કરાયો હતો, જ્યારે બીજા એડીશનલ સિવિલ જજ એસ.કે. ત્રિવેદી દ્વારા 144 કેસ પ્રીલિતિગેશન કેસો 209 નો નિકાલ કરેલ આમ કુલ 898 કેસનો નિકાલ કરવામાં આવેલ હતો. જેમા સિવિલ દાવા ક્રિમિનલ કેસ, બેન્કના, જી ઈ બી ના કેસોનો નિકાલ કરવામાં આવેલ

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત જિલ્લા કોંગ્રેસ સેવાદળ સમિતિનાં ઉપપ્રમુખ તેમજ મહામંત્રીની નિમણુક કરવામાં આવી.

ProudOfGujarat

આઈટીઆઈ અંકલેશ્વર ખાતે ખાનગી ઉમેદવારો માટે અખિલ ભારતીય વ્યવસાય કસોટી માટે અરજી માંગવામાં આવી

ProudOfGujarat

અંકલેશ્વર : જે.બી.સી.એલ. અને એફ.એમ.સી. કોર્પોરેશન કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને લાખોના અનેક સાધનોની સહાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!