Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 92.07%પરિણામ આવ્યું.

Share

ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં માંગરોળ ખાતે શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાંથી 492 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાં 453 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. જેમાં પ્રથમ ક્રમે રાજ પુરોહિત હેતલ ડુંગરજીભાઈ 86.86%, દ્વિતીય ક્રમે વસાવા સ્મિત સતિશભાઈ 85.73%, ત્રીજા ક્રમે ચૌધરી અદિતિ અરવિંદભાઈ 83.71% પ્રાપ્ત કરતા ટ્રસ્ટી મંડળે અને સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

*ભરૂચના નબીપુરની ખાનગી હોટલ માંથી બિનઅધિકૃત ડીઝલના જથ્થા સાથે ત્રણની અટકાયત કરતી એલસીબી*

ProudOfGujarat

દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાના મામલે, ભરૂચ જિલ્લા કોંગ્રેસની પોલીસ અધિક્ષકને જવાબદારો સામે ગુનો નોંધવા કરી રજુઆત.

ProudOfGujarat

ભરૂચ તથા અંકલેશ્વર શહેરી વિસ્તાર ‘પ્રતિબંધ ગતિ ઝોન’ તરીકે જાહેર ‘પ્રતિબંધિત ગતિ ઝોન’ વિસ્તારમાં ૩૦ કિ.મી. પ્રતિ કલાકથી વધારે ઝડપથી કોઈ વાહન ચલાવવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!