Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ : માંગરોળ તાલુકાનાં ઝાંખરડા, બોરસદ, દેગડીયા, ડુંગરીનાં ખેડૂતોએ ખેતી વિષયક વીજ તાર ચોરાયા અંગેની રજુઆત માંગરોળનાં કાર્યપાલક ઈજનેરને કરી.

Share

સતત વરસતા વરસાદમાં ઝાંખરડા ગામમાં આવેલ ખેતી વિષયક જોડાણનાં તાર ચોરનારા રાત્રીના સમયે ચોરી ગયા છે. અંદાજે બાવીસ ગાળા લાઈનનાં વીજ તારોની ચોરી થવા પામી છે. ચોરો એક બંડલ જેટલો તાર ખેતરમાં જ મૂકી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ડી. ઈ. ચૌધરીએ ખાત્રી આપી કે વરસાદ રોકાય એટલે ખેતી વિષયક તારોની લાઈન ખેંચવામાં આવશે. ખેડૂત આગેવાનોએ માંગરોળ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ પરેશ કુમાર નાયીને મળતા તેમણે પણ સહકારની ખાત્રી આપી હતી. ખેડૂતોને સહકારની ખાત્રી મળતા આંનદ વિભોર થઈ ગયા હતા. આ તકે ઝાંખરડા ગામનાં આગેવાનો, મરજીના અકબર મલિક, માંગરોળ ખેડૂતના પ્રમુખ ઈદ્રીસ મલેક, ઉત્તમ ભાઈ વસાવા, હારુનભાઈ વગેરે ખેડૂત આગેવાનો હાજર રહી રજુઆત કરી હતી.

વિનોદ. બી. મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી ઈ બી ની ડીપી માં લાગી આગ…

ProudOfGujarat

સુરતના ગોજરા ગામે 108 ના સ્ટાફ દ્વારા સમય બગાડયા વગર ડિલિવરી કરાવીને માતા-પુત્રીનો જીવ બચાવ્યો.

ProudOfGujarat

30 સપ્ટેમ્બર, 2021 ના રોજ સમાપ્ત થયેલા અર્ધ વર્ષની કામગીરી – આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!