Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ગરીબોની બેલી સરકાર અંતર્ગત આંબાવાડી ખાતે અનાજ વિતરણનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

Share

ગતરોજ આંબાવાડી ગામે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ૭૧ માં જન્મદિવસ નિમિત્તે આંબાવાડી ગામે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. જેમાં તાલુકા પંચાયત કારોબારી સભ્ય તૃિપ્તબેન શૈલેષભાઈ મૈસુરીયા, કંસાલી સરપંચ હરેન્દ્રભાઈ, આંબાવાડીસરપંચ જયેશભાઈ, ઠાકોરકાકા, નરેશ ચૌધરી તેમજ કંસાલી અને આંબાવાડીના ગ્રામજનોએ હાજરી આપી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગુજરાત હાઇકોર્ટની કામગીરીનું આજથી યુ-ટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગ શરૂ.

ProudOfGujarat

ભરૂચમાંથી વિદેશમાં સ્થાહી થયેલાઓ આજે પણ ભરૂચની કરી રહ્યા છે ચિંતા.

ProudOfGujarat

વાલીયા તાલુકાનાં શિનાડા ગામેથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!