Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ગરીબોની બેલી સરકાર અંતર્ગત આંબાવાડી ખાતે અનાજ વિતરણનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

Share

ગતરોજ આંબાવાડી ગામે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ૭૧ માં જન્મદિવસ નિમિત્તે આંબાવાડી ગામે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યુ. જેમાં તાલુકા પંચાયત કારોબારી સભ્ય તૃિપ્તબેન શૈલેષભાઈ મૈસુરીયા, કંસાલી સરપંચ હરેન્દ્રભાઈ, આંબાવાડીસરપંચ જયેશભાઈ, ઠાકોરકાકા, નરેશ ચૌધરી તેમજ કંસાલી અને આંબાવાડીના ગ્રામજનોએ હાજરી આપી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત: ભાઠે વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટના 16માં માળે આગ લાગી: ફાયરની 8 ગાડીઓએ આગ કાબુમા લીધી

ProudOfGujarat

અંકલેશ્વરની ડેનો ફાર્મા કેમિકલ કંપનીમાં બોગસ ઓળખ આપી કંપની ઉપર રૂઆબ છાંટતા બે ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા 3 જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!