Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનો બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર વધુ વરસાદના કારણે તા. 17 જુલાઈ સુધી બંધ રહેશે.

Share

માંગરોળ તાલુકાનું બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર અતિ ભારે વરસાદને કારણે વન વિભાગ દ્વારા તારીખ 17 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ચાર પાંચ દિવસથી તાલુકામાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે જેને પગલે નદીઓમાં પુરની સ્થિતિ સર્જાય છે જેથી વન પ્રવાસન કેન્દ્રમાં પ્રવાસી સહેલાણીઓ દુર્ઘટનાનો ભોગ ન બને તેની તકેદારીના ભાગરૂપે નાયબ વન સંરક્ષક પુનિત નૈયરના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે વાંકલ વન વિભાગ દ્વારા બંધ પ્રવાસન કેન્દ્ર બંધ કરાયું હોવાની માહિતી વાંકલ વન વિભાગ રેંજના આર એફ ઓ હિરેન પટેલ દ્વારા આપવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત : ચોપાટી ખાતે ડોક્ટર્સ ડે નિમિતે કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા સમગ્ર દેશના ૧૫૨૨ ડોક્ટરોને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી.

ProudOfGujarat

નવસારીમાં આઝાદીના 70 વર્ષ બાદ આદિવાસી પરિવાર અંધારામાંથી ઉજાસમાં આવ્યો

ProudOfGujarat

સાયખા–વિલાયત જીઆઈડીસી પર પ્રદૂષણના ગંભીર આક્ષેપ: ભૂખી ખાડીમાં ઝેરી પાણી છોડતા માછલીઓના મોત, ખેડૂતોમાં રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!