Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં આંબાવાડી ગામનાં નિરાધાર ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરી દેશ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

Share

આંબાવાડી ગામનાં ભરતભાઈ મોતીભાઈ ચૌધરી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ફરજ બજાવી વય નિવૃત થયા છે. તેઓ પોતાના વતન આંબાવાડી ગામે રહે છે. હાલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં લોકડાઉન છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં નાના- નાના ગામડામાં હાલત ખૂબ જ કફોડી બની છે.આવા કપરા સંજોગોમાં નિરાધાર ગરીબ લોકોને મદદરૂપ બનવાનું બિરૂ ઝડપી ફૌજી જવાને ઘરે ઘરે ફરી રાશન કીટનું વિતરણ કરી દેશ પ્રત્યેની ભક્તિનું ઉદાહરણ પૂરું પાડયું છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં ટી.બી. રોગના દર્દીની તપાસ માટે પાંચ ટ્રુનાટ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાશે.

ProudOfGujarat

નેત્રંગ રેફરલ હોસ્પિટલના દર્દીઓ માટે ફોકડી ગુપ ગ્રામપંચાયતની પૂર્વ મહિલા સરપંચે ધાબળા આપ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરનાં રામકુંડ મંદિર ખાતે સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!