Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં આંબાવાડી ગામનાં નિરાધાર ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરી દેશ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

Share

આંબાવાડી ગામનાં ભરતભાઈ મોતીભાઈ ચૌધરી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં દેશનાં વિવિધ રાજ્યોમાં ફરજ બજાવી વય નિવૃત થયા છે. તેઓ પોતાના વતન આંબાવાડી ગામે રહે છે. હાલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં લોકડાઉન છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં નાના- નાના ગામડામાં હાલત ખૂબ જ કફોડી બની છે.આવા કપરા સંજોગોમાં નિરાધાર ગરીબ લોકોને મદદરૂપ બનવાનું બિરૂ ઝડપી ફૌજી જવાને ઘરે ઘરે ફરી રાશન કીટનું વિતરણ કરી દેશ પ્રત્યેની ભક્તિનું ઉદાહરણ પૂરું પાડયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાનાં વિરોધ પક્ષનાં સભ્યોએ ગ્રાન્ટનો ઉપયોગ કરી વિકાસનાં કામો કરવા રજૂઆત કરી.

ProudOfGujarat

નર્મદાનાં ગરુડેશ્વર તાલુકાનાં જેતપુર પી.એચ.સી.ના CHO અશોક ચાવડાનો કોરોના પોઝિટિવ આવતાં લોકોમાં ભારે ચિંતા.

ProudOfGujarat

ભુપેન્દ્ર સરકારની જાહેરાત : ગાંધી જયંતિએ રાજ્યભરમાં યોજાશે વિવિધ કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!