Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ડાકોર બસસ્ટેશન તરફના રસ્તા પર ગંદકીથી રાહદારીઓ પરેશાન.

Share

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જ્યાં રણછોડરાય ભગવાનના દર્શનાર્થે બસમાં મુસાફરી કરીને આવતા યાત્રિકો, વિદ્યાર્થીઓ અને સીનીયર સીટીઝનનો આવતા હોય છે. ત્યારે બસ સ્ટેન્ડ પાસે આવેલ માર્ગમાં ગંદકીને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

ડાકોર બસ સ્ટેન્ડમાં પ્રવેશ કરતા જ ખાડા અને પાણીથી ભરેલા ખાબોચિયા જોવા મળે છે. જેના કારણે યાત્રિકોને જાનહાની થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ બાબતે ડાકોર એસટી ડેપો મેનેજરનો સંપર્ક સાધતા તેમણે ડાકોર નગરપાલિકામાં લેખિત જાણ કરવામાં આવી છે, તેમજ ડાકોર પોલીસ સ્ટેશનમાં દબાણ બાબતે પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર ખાતે મહીલાઓ ની નવી લાઇન્સ ક્લબ ઓફ અંકલેશ્વર કવીન્સની સ્થાપના લાયન્સ ક્લબ આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા કરવામાં આવી.

ProudOfGujarat

સુરતમાં વડતાલ સ્વામીનારાયણના સાધુએ ભગવો લજવ્યોઃ પૈસાની મદદના બહાને 20 વર્ષની યુવતી પર બે વખત દુષ્કર્મ કર્યું

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર નિલકંઠ મંદિરે પરિક્રમાવાસીઓને વિવિધ વસ્તુઓની નિ:શુલ્ક જરૂરિયાત પૂરી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!