Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં અખંડ નિતનેમ પાઠ સાહેબની પૂર્ણાહૂતિ કરાતા વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

નડિયાદમાં સિંધી સમાજ દ્વારા સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અખંડ નિતનેમ પાઠ સાહેબનું આયોજન કરવામાં આવ્યું હતું જેની પૂર્ણાહુતી કરવામાં આવી હતી જેમાં બહોળા પ્રમાણમાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.

નડિયાદમાં સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છેલ્લા 40 દિવસથી 24 કલાક શીશમહલ અમરધામ જવાહરનગર નડિયાદ ખાતે નિરંતર ચાલી રહેલ અખંડ નિતનેમ પાઠ સાહેબ ( શ્રી સુખમની સાહેબ, શ્રી જપજી સાહેબ, શ્રી દુ:ખ ભંજની સાહેબ તેમજ શ્રી ચૌપાઈ સાહેબ) ની પુર્ણાહુતી કરવામાં આવેલ હતી જેમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબ મહારાજની આરતી, અરદાસ, ભોગ, શબ્દ કીર્તન તેમજ અનેક આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા. આયોજનમાં લંગર પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે નડિયાદના સિંધી સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે શીતળા સાતમ ની ઉજવણી કરવા માં આવી.

ProudOfGujarat

મેઘરાજાના મેળા અને છડીએ આકર્ષણ જમાવ્યું-ભરૂચમાં 145 કિલોની છડીને 5 કલાક ઝુલાવી-આજે બે છડીઓનું મિલન : મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરાશે..

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પ્રાથમિક કન્યાશાળામાં બાળમેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!