Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રમુખસ્વામી મહારાજની જયોતયાત્રાનુ નડિયાદ શહેરમાં આગમન

Share

અમદાવાદના આંગણેજ ખાતે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની મહોત્સવની દબાદાભેર ઉજવણી કરવામાં આવનાર છે. ૧૫ મી ડીસેમ્બરથી ૧૫ મી જાન્યુઆરી સુધી એક માસ ઉજવણી થનાર છે. આ મહોત્સવ પહેલા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન વડોદરાના ચાણસદથી અમદાવાદ
આંગણેજ જવા નીકળેલી જ્યોતયાત્રા ગતરોજ નડિયાદ ખાતે આવી પહોંચી હતી. પ્રમુખસ્વામી મહારાજ ૧૪મી ડીસેમ્બરના રોજ મહોત્સવના સ્થળે પહોંચશે આ જ્યોતયાત્રામા ૬૫ જેટલા સંસ્થાના યુવાનો જોડાયા હતા. યાત્રીકો જ્યોતયાત્રા લઈને જ્યારે નડિયાદના માર્ગ પરથી પસાર થતાં હતાં ત્યારે અનેક સંદેશાઓ પાઠવી વર્તમાન મહંત સ્વામીના દર્શન કરવા અચૂક પધારો તેવી નગરજનોને અપીલ કરી છે. સાથે સાથે આ યાત્રા આગળ મહેમદાવાદ અને પછી અમદાવાદ ખાતે પહોંચશે. અને ૧૪ મી ડીસેમ્બરના રોજ મહોત્સવના સ્થળે પહોંચશે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા 1.56 કરોડ નાં દારૂનો કરાયો નાશ…

ProudOfGujarat

ફાગણી પૂનમના મેળા માટે એસ.ટી વિભાગ વધુ ૪૩૫ બસો દોડાવશે.

ProudOfGujarat

આમોદ પોલીસ સ્ટેશન વિસ્તાર ની બાઈક ચોરી નાં આરોપીને દાહોદ પોલીસની મદદથી ઝડપી પાડવામાં મળેલી સફળતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!