Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાના સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો સાંસદ મનસુખ વસાવા નો આક્ષેપ……

Share

 

જાણવા મળ્યા મુજબ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જીલ્લા કલેકટરને પત્ર લખ્યો છે..પત્ર માં અલગ અલગ મુદ્દાઓ જે તેઓએ સંકલન ની મિટિંગ માં મુક્યા હતા તેનો ઉલ્લેખ કરવામાં  આવ્યો છે.. સાથે નર્મદા જિલ્લામાં ચાલતું બેરોકટોક રેતી ખનન અને માટી કૌભાંડ..મંજૂરી વિના ચાલતી ક્વોરીઓ બંધ કરાવવા માટે પત્ર લખ્યો છે…

Advertisement

Share

Related posts

रिलायंस एंटरटेनमेंट की फैंटम फिल्म्स और मेघना गुलज़ार मिल कर मुंबई के पूर्व पुलिस कमिश्नर राकेश मारिया की ज़िंदगी और केस फ़ाइल पर आधारित ओरिजिनल श्रृंखला का निर्माण करेंगे!

ProudOfGujarat

સુરતનાં ભેસ્તાન વિસ્તારમાં બે મોબાઈલ સ્નેચરને ઝડપી પાડતી ડીંડોલી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

ભરૂચના પાલેજ સ્થિત કુમાર શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!