Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાના સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો સાંસદ મનસુખ વસાવા નો આક્ષેપ……

Share

 

જાણવા મળ્યા મુજબ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જીલ્લા કલેકટરને પત્ર લખ્યો છે..પત્ર માં અલગ અલગ મુદ્દાઓ જે તેઓએ સંકલન ની મિટિંગ માં મુક્યા હતા તેનો ઉલ્લેખ કરવામાં  આવ્યો છે.. સાથે નર્મદા જિલ્લામાં ચાલતું બેરોકટોક રેતી ખનન અને માટી કૌભાંડ..મંજૂરી વિના ચાલતી ક્વોરીઓ બંધ કરાવવા માટે પત્ર લખ્યો છે…

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં નર્મદા કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર.

ProudOfGujarat

તર્ક છૂટશે ત્યારે જ અર્ક સમજાશે ડો.મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા માટે સહાય મેળવવા હેતુ અરજી કરવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!