Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાના સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો સાંસદ મનસુખ વસાવા નો આક્ષેપ……

Share

 

જાણવા મળ્યા મુજબ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જીલ્લા કલેકટરને પત્ર લખ્યો છે..પત્ર માં અલગ અલગ મુદ્દાઓ જે તેઓએ સંકલન ની મિટિંગ માં મુક્યા હતા તેનો ઉલ્લેખ કરવામાં  આવ્યો છે.. સાથે નર્મદા જિલ્લામાં ચાલતું બેરોકટોક રેતી ખનન અને માટી કૌભાંડ..મંજૂરી વિના ચાલતી ક્વોરીઓ બંધ કરાવવા માટે પત્ર લખ્યો છે…

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં પેસેન્જર રીક્ષાઓમાં હાથ ચાલાકી કરી પેસેન્જરોનાં પૈસા, દાગીના, મોબાઈલ સહિતની કિંમતી ચીજવસ્તુઓની સીફફતાઈ પૂર્વક તફડંચી કરતી પોપટ ગેંગને એ.ડિવીઝન પોલીસે કબ્જે કરી છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અગાઉ સ્ટેટ વિજિલન્સનો સપાટો, અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ-ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને રસ્તાઓનું નિરીક્ષણ કરાવવા માટે પત્ર લખી રજુઆત કરી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!