Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાના સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો સાંસદ મનસુખ વસાવા નો આક્ષેપ……

Share

 

જાણવા મળ્યા મુજબ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જીલ્લા કલેકટરને પત્ર લખ્યો છે..પત્ર માં અલગ અલગ મુદ્દાઓ જે તેઓએ સંકલન ની મિટિંગ માં મુક્યા હતા તેનો ઉલ્લેખ કરવામાં  આવ્યો છે.. સાથે નર્મદા જિલ્લામાં ચાલતું બેરોકટોક રેતી ખનન અને માટી કૌભાંડ..મંજૂરી વિના ચાલતી ક્વોરીઓ બંધ કરાવવા માટે પત્ર લખ્યો છે…

Advertisement

Share

Related posts

મહેમદાવાદના મોદજ ગામ પાસે રોંગ સાઇડે આવતી કારે રિક્ષાને ટક્કર મારતા એક મહિલાનું મોત.

ProudOfGujarat

જંબુસરનાં જુદા જુદા ગામોની સીમમાં દીપડો દેખાતાં રહીશો અને ખેડૂતોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

ઉડતા ભરૂચ : નેત્રંગ નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ, ગણતરીનાં કલાકોમાં બે દરોડામાં 50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે, બુટલેગરોમાં ફફડાટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!