Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાના સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનો સાંસદ મનસુખ વસાવા નો આક્ષેપ……

Share

 

જાણવા મળ્યા મુજબ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જીલ્લા કલેકટરને પત્ર લખ્યો છે..પત્ર માં અલગ અલગ મુદ્દાઓ જે તેઓએ સંકલન ની મિટિંગ માં મુક્યા હતા તેનો ઉલ્લેખ કરવામાં  આવ્યો છે.. સાથે નર્મદા જિલ્લામાં ચાલતું બેરોકટોક રેતી ખનન અને માટી કૌભાંડ..મંજૂરી વિના ચાલતી ક્વોરીઓ બંધ કરાવવા માટે પત્ર લખ્યો છે…

Advertisement

Share

Related posts

જે.એસ.એસ ભરૂચ દ્વારા સ્વચ્છતા મેરેથોન રેલી યોજાઇ…

ProudOfGujarat

વાંકલની એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના હિતેશ પંચાલની ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક–2025’ માટે પસંદગી

ProudOfGujarat

સુરતથી દિલ્હી ખિસ્સામાં લઇ જવાતું 52 લાખનું ગોલ્ડ જપ્ત, 2ની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!