Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં નેત્રંગ ખાતે નવા પોલીસ સ્ટેશન, પી.એસ.આઇ. કવાટર્સ, પોલીસ કર્મચારી કવાટર્સનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું.

Share

નેત્રંગ ખાતે ઇ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નેત્રંગમાં નવું પોલીસ સ્ટેશન, પી.એસ.આઇ. કવાટર્સ અને પોલીસ કર્મચારી માટે રહેણાંક કવાટર્સ જે રૂ.2 કરોડ 84 લાખનાં ખર્ચે નિર્માણ પામેલ છે તથા ભરૂચનાં પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસ કર્મચારીઓ માટે 32 રહેણાંક કવાટર્સ જે રૂ.2 કરોડ 4 લાખનાં ખર્ચે નિર્માણ થયેલ છે. આ તમામ સંકુલોનું આઇ લોકાર્પણ ગુજરાત રાજયનાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણનાં કાર્યક્રમમાં મનસુખભાઇ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા નેત્રંગ તાલુકા અને ભરૂચ જીલ્લાનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

તારક મહેતા શોમાં નટુકાકાનું પાત્ર ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન : જાણો કોણ કોણ રહ્યું હાજર

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાના રેંગણ ગામે સગીર કન્યાએ ઝેરી દવા પી આત્મહત્યા કરતા ચકચાર…

ProudOfGujarat

ભરૂચમાં દશામા વ્રતની તડામાર તૈયારીઓ મૂર્તિકારો મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!