Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં આટખોલ ગામનાં ચેકડેમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ભાંગોરી ગામના મનસુખભાઈ નગીનભાઇ વસાવા (ઉં.૪૯) રાત્રીના દસ વાગ્યાની આસપાસ કોયલી માંડવી સીમમાં આવેલ ખેતરમાં મગનું વાવેતર કયુૅ હોય ત્યાં મગ સાચવતા હતા,ત્યારે પોતાને પિતાને જમવાનું આપવા માટે મનસુખભાઈ વસાવાનો પુત્ર રાકેશભાઈ વસાવા ગયા હતા,ત્યાં પિતા નજરે નહીં પડતા આજુબાજુના ખેતરમાં શોધખોળ કરી હતી,પરંતુ મળ્યા ન હતા,એટલે કે બીજા દિવસે ફરી શોધખોળ કરતા આટખોલ ગામની સીમમાં આવેલ કોતરડામાં ચેકડેમ બનાવેલ હોય ત્યાં આગળના ભાગે મનસુખભાઈ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો,અને મૃતદેહને કમરના ભાગે તેમજ ગળાના ભાગે કાળા ધબ્બાની નિશાની જણાઇ રહી હતી,ત્યારબાદ ઘટનાની જાણ પરિવારના સભ્યો અને સરપંચને કરતાં મૃતદેહને ખાનગી વાહન મારફતે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો હતો,આ બાબતે નેત્રંગ પોલીસે ગુનો નોંધી મૃતદેહનો પી.એમ કરાવી આગળની તપાસ હાથધરી હતી.

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા…

ProudOfGujarat

ઝધડિયા તાલુકાના રાજપારડી ખાતે નશા છોડો જીવન બચાવો કાર્યકમ નશાબંધી અને ગરીબી ઉન્મૂલન ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું.

ProudOfGujarat

અમદાવાદમાં પતંગ ચગાવવા જતા બાળકનું મોત, પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!