Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં મુંડા ફળિયામાં કોરોના વાઇરસથી બે લોકો સંક્રમિત થયાની આશંકા તંત્ર દોડીયું.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસ હજુ હાર માનવા તૈયાર નથી. આજે શહેરનાં મુંડા ફળિયામાં કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાનાં બે શંકાસ્પદ દર્દીઓ હોવાનું જણાતા જ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જયારે અત્રે ઉલ્લેખ કરવો રહીયો કે અહીં કાકી અને ભત્રીજાનું કોરોના સંક્રમણનાં કારણે મોત થયું હતું. ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાનાં દર્દીઓમાં 25 નો આંકડો પહોંચ્યો હતો જેમાં 14 લોકોએ કોરોના વાઇરસને હરાવી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જયારે હજુ પણ કોરોના વાઇરસ હારવા તૈયાર નથી. ભરૂચ શહેરનાં મુંડા ફળિયામાં વધુ બે લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાનું બહાર આવતાં શંકાસ્પદ કેસ હોવાથી જીલ્લાનું આરોગ્ય તંત્ર અને જીલ્લાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું.

Advertisement

Share

Related posts

અમદાવાદના પત્રકાર ચિરાગના હત્યામાં સીઆઈડી ક્રાઈમને તપાસ સોપવા નવસારીના પત્રકારોએ માંગ કરી.સંકાસ્પદ હત્યાના ચાર દીવસ બાદ પોલીસ કોઈ નક્કર કામગીરી ન કરી શકતા સમગ્ર ગુજરાતના પત્રકારોમાં રોષ.

ProudOfGujarat

માંડવા ગામમાં ભાથીજી મંદિર પાસેથી 6 જુગારીઓને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ગુજરાત સરકારે અનેક રજૂઆતો અને હડતાળો બાદ સરકારી હોસ્પિટલોના નર્સ સ્ટાફનું માસિક ભથ્થુ 1700 રૂપિયા વધાર્યું…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!