Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં આટખોલ ગામનાં ચેકડેમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ભાંગોરી ગામના મનસુખભાઈ નગીનભાઇ વસાવા (ઉં.૪૯) રાત્રીના દસ વાગ્યાની આસપાસ કોયલી માંડવી સીમમાં આવેલ ખેતરમાં મગનું વાવેતર કયુૅ હોય ત્યાં મગ સાચવતા હતા,ત્યારે પોતાને પિતાને જમવાનું આપવા માટે મનસુખભાઈ વસાવાનો પુત્ર રાકેશભાઈ વસાવા ગયા હતા,ત્યાં પિતા નજરે નહીં પડતા આજુબાજુના ખેતરમાં શોધખોળ કરી હતી,પરંતુ મળ્યા ન હતા,એટલે કે બીજા દિવસે ફરી શોધખોળ કરતા આટખોલ ગામની સીમમાં આવેલ કોતરડામાં ચેકડેમ બનાવેલ હોય ત્યાં આગળના ભાગે મનસુખભાઈ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો,અને મૃતદેહને કમરના ભાગે તેમજ ગળાના ભાગે કાળા ધબ્બાની નિશાની જણાઇ રહી હતી,ત્યારબાદ ઘટનાની જાણ પરિવારના સભ્યો અને સરપંચને કરતાં મૃતદેહને ખાનગી વાહન મારફતે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો હતો,આ બાબતે નેત્રંગ પોલીસે ગુનો નોંધી મૃતદેહનો પી.એમ કરાવી આગળની તપાસ હાથધરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ : તાલુકા જિલ્લા પંચાયતની મુદ્દત પૂરી થતાં સ્થાનિક અધિકારીને બદલે ઉચ્ચ અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરવા માંગરોળ કોંગ્રેસનાં આગેવાનોએ માંગ કરી.

ProudOfGujarat

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં સરકારી મીની એસ.ટી બસ અને ખાનગી કંપનીની લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ચાચેવલ ગામના અંદાજે 35 થી 40 વિદ્યાર્થીઓએ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!