‘છોરિયાં ચલી ગાંવ’ ના તાજેતરના એપિસોડમાં, સ્પર્ધકોએ બામુલિયા ગામની મહિલાઓને મુંબઈના ચમક-જગમગાટ અને ગ્લેમરનો પરિચય કરાવ્યો. આ અનુભવ આ મહિલાઓ માટે એક સ્વપ્નથી ઓછો નહોતો
ભરૂચ પૂ.મહાત્મા ગાંધીજી જન્મ જયંતી- તા.૨જી ઓકટોબરે ભરૂચ જિલ્લાના આદિવાસી ગામોમાં વિશેષ ગ્રામસભા યોજાશે. જેનો મુખ્ય હેતુ આદિવાસીઓને સર્વક્ષેત્રે વિકાસપથ પર અગ્રેસર કરવાનો છે. ગ્રામજનોના
ફિલ્મ નિર્માતા અને વાર્તાકાર શેખર કપૂરનો હંમેશા વિશ્વ પ્રત્યેનો એક અનોખો દ્રષ્ટિકોણ રહ્યો છે. તાજેતરની ચર્ચામાં, તેમણે એક રસપ્રદ અને વિચારપ્રેરક પ્રશ્ન પૂછ્યો: “તેઓ આદિવાસી
એક દિવસથી ગુમ થયેલા નોંધણા ગામના ડેરી ફળિયામાં રહેતા, કૌ્મુદી બહેન આગલા દિવસથી ગુમ હોય, આજુબાજુના ગામડાઓમાં તપાસ કરવા છતાં ન મળતા ગામનાં અગ્રણીઓએ, જંબુસર
ભરૂચ ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૨૩૬૯-/- પ્રતિ ક્વિ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૩૮૯/- પ્રતિ ક્વિ.,મકાઈ માટે રૂ. ૨,૪૦૦/-
9600 રૂપિયા ની 48 બોટલ દારૂ ની પોલીસે જપ્ત કર્યો હતો. અંકલેશ્વર અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના સર્વેલન્સ સ્કોર્ડ ની ટીમ દઢાલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે
ભરૂચ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેવાયેલા લોકકલ્યાણકારી અને છેવાડાના માનવીને લાભકારી નિર્ણયો બદલ આભાર વ્યક્ત કરવા માટે ભરૂચ જિલ્લાના સમસ્ત સહકારી ક્ષેત્ર દ્વારા પોસ્ટકાર્ડ મહાઅભિયાનનો