ભરૂચ. ભરૂચ ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને ઝડપી અને અસરકારક તાત્કાલિક સેવા મળી રહે તે હેતુસર રાજ્યભરમાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત ભરૂચ
સૌથી વધુ નેત્રંગમાં અઢી ઈંચ નોંધાયો, સૌથી ઓછો આમોદમાં ૯ મીમી વરસ્યો ગુરૂવારે દિવસભર સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, આગામી દિવસોમાં ૪થી ૮ ઈંચ વરસાદની
ભરૂચ તાલુકાના કુવાદર ગામે બનેલી વિચિત્ર ઘટના । ભરૂચ । ભરૂચ તાલુકામાં આવેલાં કુવાદર ગામે નવીનગરી વિસ્તારમાં 62 વર્ષિય ભીખીબેન દેવજી વસાવા તેમજ તેમના પતિ
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ
અંકલેશ્વર ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આજરોજ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના
ગુજરાત સીઆઈઆઈ, ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઈજીબીસી) અને ડેનિશ ઇન્ડસ્ટ્રી (ડીઆઈ) દ્વારા સંયુક્તપણે લોન્ચ કરાયેલી સહયોગાત્મક નેટ ઝીરો રૂપરેખા દ્વારા કોમર્શિયલ બિલ્ડિંગ્સને ડિકાર્બોનાઇઝ કરવાની તેની