ભરૂચ નજીક ઝાડેશ્વર તવરા રોડ પર આવેલ ઝુલેલાલ હોસ્પીટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતું. ચેટી ચાંદ નિમિત્તે યોજાયેલ સાર્વજનીક કેમ્પનો લાભ
મોટી સંખ્યામા લોકોએ સીંધી સમાજને ચેટીચાંદની શુભેચ્છા પાઠવી. ભરૂચમાં ચેટીચાંદ પર્વની ઉજવણી ખુબ ઉત્સાહ અને ઉમંગ ભર્યા વાતાવરણમાં ઉજવાઈ. ચેટીચાંદને ભગવાન ઝુલેલાલ ની જયંતી તરીકે
હારૂણ પટેલ ભરૂચ નગરના એક પ્રવેશદ્વાર સમાન શિતલ વિસ્તારમાં ભરૂચ નગરની રોનક વધારવા માટે સર્કલ ઉભું કરવામાં આવ્યું હતું. વર્ષોથી આ સર્કલ શિતલ સર્કલ નામથીપ્રસિધ્ધિ
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:) નર્મદા જિલ્લામાં એકજ દિવસમાં બે મોટા જુગારધામ પર રેડ,વડોદરા આર.આર.સેલે દેવલિયામાં 6 અને નર્મદા એલસીબીએ ડેડીયાપડાના કેવડી ગામે 2 જુગરીઓને લાખોના મુદ્દામાલ
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) રાજપીપળા પાલિકાની 40.26 કરોડની કુલ આવક સામે 38.35 કરોડનો ખર્ચ રજૂ કરાયો. :રાજપીપળા પાલિકામાં હાલ ભાજપનું શાસન છે.વર્ષ 2018-19ના વર્ષ માટે અંદાજપત્ર
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:) નર્મદાની મુખ્ય કેનાલમાંથી બકનળી કે અન્ય સાધનોથી થતી ચોરી અટકાવવા માટે રાઉન્ડ ધી ક્લોક ૧૭૦ જવાનો તૈનાત કરાયા. નર્મદા યોજના અને તેની