ગુજરાત શિક્ષણ બોર્ડ દ્ઘારા લેવાતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્ઘારા પરીક્ષાને લઇને નિયમો જાહેર કર્યા
અંકલેશ્વરના હાંસોટ રોડ સ્થિત કડકીયા એજ્યુકેશન કેમ્પસ ખાતે ૨૪મા સ્થાપના દિન નિમિત્તે જાણીતા કવિ જવાહર બક્ષીનું વ્યાખ્યાન યોજાયું હતું. આજ રોજ અત્રેની કડકિયા કોલેજ ખાતે
છેલ્લા ઘણા સમયથી વાલિયા ગ્રામ પંચાયતનાં સરપંચ ગોરધનભાઈ વસાવા વિરુધ તેઓના જ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સભ્યોનો આક્ષેપ છે કે સરપંચ
ભરૂચ નગરના સી ડીવીઝન વિસ્તારમાં આવેલ સાંઈકૃપા ફ્લેટમાં ગત રોજ રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ એક લાખ સિતેર હજારની કીંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી
અંકલેશ્વર ખાતે ગત રોજ કે.ઈ.સી કેમ્પસમાં જવાહર બક્ષીના માનમાં ગઝક સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહીને ગઝલનો આનંદ લીધો હતો. શ્રી