Proud of Gujarat
Home Page 3342
FeaturedGujaratINDIAUncategorized

રામ મંદિર ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં બનશે?: ગિરિરાજ સિંહ

ProudOfGujarat
  ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રામ મંદિર મુદ્દે રાજનીતિમાં ફરીથી એક વાર ગરમાવો પેદા કરી દીધો છે. મળતી માહિતી
FeaturedGujaratINDIALifestyleUncategorized

ગુજરાતમાં ૪.૧૯ લાખ જન ધન ખાતા બંધ કરાયા

ProudOfGujarat
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે કહ્યુહતુ કે ૨૦મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી ૪૯.૫૦ લાખ જન ધન ખાતા બંધ કરવામાં આવ્યા છે. આમાંથી આશરે
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

બાવળામાં અનાજ ભરવાના સરકારી ગોડાઉનમાં આગ

ProudOfGujarat
  હજી ગોંડલના સરકારી ગોડાઉનમાં આગથી મગફળીના જથ્થાનો નાશ પામ્યો તે અહેવાલની ગૂંજ શમી નથી ત્યાં તો આજે સવારે અમદાવાદ નજીકના બાવળા પાસેના સરકારી ગોડાઉનમાં
FeaturedGujaratINDIAUncategorized

ગોંડલ: નગરપાલિકાની કમિટીની મુદત પૂર્ણ થતા પ્રમુખ-ઉપપ્રમુખ સર્વેસર્વાં બન્યા

ProudOfGujarat
  ભાજપના શાસનવાળી ગોંડલ નગરપાલિકાની ૨૦ કમિટીઓની વાર્ષિક મુદત પૂર્ણ થઇ હોવાથી હાલ તમામ સત્તા પાલિકાના મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખના હાથમાં આવી છે અને મવડી
FeaturedCrime & scandalGujaratINDIA

જસદણમાં બે અજાણ્યા શખ્સોએ કારની બંને તરફથી કર્યું 3 રાઉન્ડ ફાયરિંગ

ProudOfGujarat
જસદણમાં ગોકુલચોકમાં રહેતા ઇકબાલભાઈ સાલેભાઈ કથીરી કાર નં.GJ-03JC-3786 લઈને ઘરેથી બાયપાસ રોડ પર આવેલ ખીમાણી પેટ્રોલિયમ તરફ જતા હતા. ત્યારે તેમની કાર સ્મશાન નજીક પહોંચતા
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના જી એન એફ સી થી ઝાડેશ્વર વચ્ચે માં રોડ પર આવેલ ગજાનંદ સોસાયટી પાસે ખોદ કામ દરમિયાન અચાનક ગેસ લાઈન માં ભંગાણ સર્જાતા એક સમયે ભારે દોઢધામ મચી હતી…..

ProudOfGujarat
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ પ્રમુખ પાર્ક માર્ગ પર ની ગજાનંદ સોસાયટી
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વરના પાનોલી ખાતે આવેલ ઓમ ડાયકેમ કંપનીમાં ગેસ ગળતર લાગતા બે કામદારોના મોત

ProudOfGujarat
અંકલેશ્વર ના પાનોલી જીઆઈડીસી માં આવેલ પ્લોટ નંબર 517 માં આવેલ ઓમ ડાયકેમ કંપનીના બે કામદારોને  ગેસ ની અસર થતા બન્ને ના મોત થયા છે. જયારે
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા ગત રોજ રક્તદાન શિબિર યોજાઈ હતી

ProudOfGujarat
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ માનવ મંદિરનાં સત્સંગ હોલ ખાતે ભરૂચ રેડ
FeaturedGujaratINDIAUncategorized

જિલ્લાના ઔદ્યોગિક એસોસીએશનો / ઉદ્યોગકારોની પડતર નીતિ વિષયક કે વ્યક્તિગત પ્રશ્નોની વિગતો મોકલવા અનુરોધ

ProudOfGujarat
નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ ટૂંક સમયમાં જિલ્લા ઔદ્યોગિક કાર્યવાહક સમિતિ, સ્વીફ્ટ (સીંગલ વીન્ડો ઇન્ડસ્ટ્રીયલ ફોલોઅપ ટીમ) અને જિલ્લાકક્ષાની મોનીટરીંગ કમીટીની બેઠકનુ આયોજન કરવામાં આવેલ
FeaturedGujaratINDIAUncategorized

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની વિશેષ ઝુંબેશમાં માત્ર એક જ દિવસમાં કુલ- ૨૬૭૩ જેટલી પ્રાપ્ત થયેલી અરજીઓ

ProudOfGujarat
ભારતના ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાની રાહબરી હેઠળ ગત તા. ૨૨ મી જાન્યુઆરી, ૨૦૧૮ થી
error: Content is protected !!