શ્રાવણ માસ હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે જેનું ખૂબ મહત્વ રહેલું છે. હિન્દુ સંસ્કૃતિની પરંપરા અનુસાર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ભગવાનના આશીર્વાદ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ એક સોસાયટીના બે ફ્લેટમાંથી ઓછામાં ઓછા 200 ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે, ગુજરાત પોલીસે ફોરેન્સિક
ભરુચ જિલ્લાના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત સ્વાજી હૉલ ખાતે કડીવાલા સમાજ ટ્રસ્ટ દ્વારા એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે તુલ્બાએ નાત
શ્રી કીષ્ના વિદ્યાલય ઝંખવાવના પટાંગણમાં ઝંખવાવ, પાતલ દેવી ક્લસ્ટરનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો. આ પ્રદર્શનમાં સી.આર.સી માં સમાવેશ 30 જેટલી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો
વડોદરાના કરજણ તાલુકાનાં સાંસરોદ ગામના વતની પરિવાર ઉપર લૂંટના ઇરાદે આફ્રિકાના વેન્ડા ટાઉનમાં નિગ્રો લૂંટારુઓએ હુમલો કરતાં ગંભીર ઇજાને પગલે યુવાનને સારવાર માટે ખસેડયો હતો.