માંગરોળના ઝંખવાવ ગામે ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા 170 ભજન મંડળીઓને ભજન કીર્તન કીટનું વિતરણ કરાયું
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે સુરત જિલ્લા ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા 170 ભજન મંડળીઓને ભજન કીર્તન માટેની કીટનુ રાહત દરે વિતરણ
