ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યાન ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોના માર્ગોની હાલત દયનિય બની છે, ખાસ કરી ભરૂચ શહેર અને અંકલેશ્વર શહેરી વિસ્તારમાં અનેક જગ્યા એ
ગુજરાત રાજ્ય અંદાજે 1103 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું મેન્ગ્રૂવ કવર ધરાવે છે. સમયાંતરે રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામે રાજ્યના મેન્ગ્રૂવ કવરમાં સુધારો થયો છે. ગુજરાત
યુરીયા ખાતરની અછત મામલે રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે,યુરીયા ખાતરની હાલ કોઈ અછત નથી. દરેક મંડળીમાં પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો અવેલેબલ છે
આજરોજ ભરૂચના સ્ટેશન સર્કલથી કલેકટર કચેરી સુધી સ્વયં સૈનિક દળના નેજા હેઠળ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીમાં ગુજરાતમાં થઈ રહેલા અનુસૂચિત જાતિ
ભરૂચ જિલ્લામાં દારૂ-જુગાર જેવી પ્રવૃતિઓ પર અંકુશ અને લગામ લગાવવા માટે જિલ્લા પોલીસ વડાના સતત માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકના કર્મીઓ રાત દિવસ ગુનાખોરીને