પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની રજુઆતના પગલે સિંચાઈ ઉકાઈ જમણા કાંઠા નહેરના કામો માટે રૂ।.૪૪.૨૩ કરોડ મંજૂર કરતી રાજય સરકાર
વાંકલ માંગરોળ તાલુકાનાપશ્ચિમ વિસ્તારમાં કાઈજમણાં કાંઠા નહેર પસાર થાય છે.જેનાથી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પશ્ચિમવિસ્તારના લોકોને સિંચાઈનો લાભ મળે છે.આનહેરવર્ષો જૂની છે. જેથી નહેર રીપેરીંગ
