ભરૂચ જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ ધ્વારા તા: ૧૫/૧૧/૨૦૨૫ (શનિવાર) નાં રોજ સવારે ૧૧ :૦૦ કલાકે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તથા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ, કે-૧/૨૦૫,જી.આઈ.ડી.સી.ઓફીસ
ભરૂચ ઓક્ટોબર-૨૦૨૫ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે રાજ્ય સરકાર દ્વારા ‘કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-૨૦૨૫’જાહેર કરવામા આવ્યું છે. જેના અનુસંધાને ડિજિટલ ગુજરાત
ભરૂચ ગુજરાત સરકારશ્રી દ્વારા તા.૧૨/૦૬/૨૦૨૧ ના રોજ ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મિત નર્મદામૈયા બીજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામા આવેલ છે. નર્મદામૈયા બીજ ટ્રાફીકનું
મારા માં વિશ્વાસ મૂકનાર લોકોનો વિશ્વાસઘાત નથી કરવાનો…ચૈતર વસાવા… * વડાપ્રધાનની મુલાકાત બાદ પણ અમારા લોકોમાં મારા પ્રત્યે કોઈ ફરક નહી પડે.,ભીલ પ્રદેશની માંગ ચાલુ
અંકલેશ્વર: જીઆઈડીસી વિસ્તારમાં આવેલી Deccan Fine Chemical Pvt. Ltd. કંપનીની બહાર કેમિકલ ભરેલું ટેન્કર (કન્ટેનર નંબર MH 43 CE 5509) લપસી જતા અચાનક ટ્રાફિક