ઝઘડિયા તાલુકામાં બે અલગ અલગ અકસ્માતોમાં એક પરપ્રાંતિય શ્રમજીવીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય અકસ્માતમાં મોપેડ સવાર દંપતિને ઈજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ,
તાજેતરમાં જીએનએફસી ખાતે થયેલી મુલાકાતમાં હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી ભરૂચ. રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આગામી ૧૫મીએ દેડિયાપાડા ખાતે યોજાનારા પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમના
કામ પુર્ણ થયાંના સર્ટીફિકેટ બાદ કામ માટે રેતી-કપચી આવ્યાના બીલ મુકાયાં ભરૂચ. જંબુસર તાલુકાના દેવલા ગામે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તેમજ તલાટી આણી મંડળીએ નવી
ભરૂચ. પાલેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ટંકારિયા ગામના પાદરમાં તળાવની પાળે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સોએ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં કોચ-ટ્રેનર્સ દ્વારા આહાર અને યોગાસન તેમજ પ્રાણાયમ થકી મેદસ્વિતા નિવારણ માટે અપાતું માર્ગદર્શન ભરૂચ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને સ્વસ્થ
વાંકલ:: ભારતીય સંસ્કૃતિમાં ‘પ્રકાશ’નું સ્થાન અંધકાર દૂર કરવાની સાથે આધ્યાત્મિક ઉર્જા અને ઉત્સાહનું પ્રતિક માનવામાં આવે છે. વાર-તહેવાર કે ધાર્મિક ઉત્સવમાં પ્રકાશનું મહત્વ અડગ રહ્યું