Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનોલી ઉધ્યોગ મંડળની ૯ બેઠકોની ચુંટણી સંપન્ન થઇ….

Share

વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૧ સુધીનાં કાર્યકાળ માટે મેનેજીંગ કમિટી નીમાઈ….

૬ જનરલ કેટેગરી,૨ રિઝર્વ કેટેગરી અને ૧ વેકેન્ટ બેઠક….

Advertisement

પાનોલી ઉધ્યોગમંડળની મેનેજીંગ કમિટીની વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૧ સુધીના કાર્યકાળ માટેની ચુંટણી તા.૨૦મીનાં રોજ શાંતિપુર્ણ મોહોલમાં સંપન્ન થઇ હતી.  પાનોલી ઉધ્યોગમંડળની ૬ જનરલ કેટેગરી, ૨ રિઝર્વ  કેટેગરી અને એક ખાલી બેઠક માટેની ચુંટણીનું આયોજન તા.૨૦મીનાં  રોજ કરાયું હતુ.આ ચુટણીમાં જનરલ કેટેગરીમાં હરેશ પટેલ,શશીકાંત પટેલ,વિજય પટેલ,અશોક પટેલ,બિપિન પટેલ તથા  અનિલ શર્માની વરણી કરાઇ હતી જ્યારે કે રિઝર્વ કેટેગરીની બે બેઠકો પર જે.બી. કેમિકલ્સનાં મધુકર ગુપ્તાની વરણી કરવામાં આવી હતી.ખાલી પડેલ એક બેઠક પર વરાયેલાં અનિલ શર્માનાં કાર્યકાળ ૧ વર્ષનો જ્યારે અન્ય તમામનો કાર્યકાળ ૩ વર્ષનો રહેશે.શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી સંપન્ન થઇ હતી.નવા વરાયેલા તમામ સભ્યોને ઉધ્યોગમંડળનાં સભ્યોએ તેમજ ઉધ્યોગપતિઓએ અભિનંદન અને સુભેચ્છાઓ પાઠવી હતી….


Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે ૮ ઉપર આવેલ અસુરીયા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર નોબલ માર્કેટના બંધ ગોડાઉનમાં આગ થી અફરા તફરીનો માહોલ કોઇ જાનહાનિ નહીં

ProudOfGujarat

ભરૂચ સ્ટેશનની પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!