Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં ઘરની અંદર કેમિકલની બોટલ ફાટવાથી વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં

Share

રાજકોટમાં બુધવારે મોડી રાત્રે એક મોટો દુર્ઘટના સર્જાઈ હતી. જિલ્લાના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક મકાનની અંદર કેમિકલની બોટલો ફાટતાં મસમોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગને માહિતી મળતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

મળતી માહિતી મુજબ, બુધવારે મોડી રાત્રે રાજકોટના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક મકાનની અંદર કેમિકલની બોટલો ફાટતાં ભયાવહ વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ-દહેજ માર્ગનું 15 દિવસમાં રીપેરિંગ નહીં થાય તો ટોલનાકાને બંધ કરી દેવાશે…

ProudOfGujarat

અંક્લેશ્વર આદર્ષ સ્કુલ પાસે થી પસાર થતા એક્ટિવા પર સવાર ઇસમો પાસેથી રામપુરી ચપ્પુ તેમજ એરગન મળી આવતા ચકચાર

ProudOfGujarat

સિવિલ હોસ્પિટલ ખાતે પણ વીજના ધાંધિયા દર્દીઓ હેરાન પરેશાન ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!