Proud of Gujarat
FeaturedGujaratINDIA

સિવિલ હોસ્પિટલ ખાતે પણ વીજના ધાંધિયા દર્દીઓ હેરાન પરેશાન ….

Share

ભરૂચ સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે વીજ ધાંધિયા તથા દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યની દ્ર્ષ્ટીએ અગત્ય એવા ઓપરેશન તેમજ ડાયાલીસીસ અને અન્ય કામો અટકી પડ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં જનરેટર પણ ખોટકાઈ ગયેલ હોવાનનુ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

ये बॉलीवुड जोड़ी ने कभी शादी नहीं की, लेकिन रहते थे ‘पति पत्नी’ की तरह

ProudOfGujarat

અંકલેશ્વરનાં ચિત્રકારે કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયો ચિત્રકલા દ્વારા પ્રજાજનો સમક્ષ મુકયા.

ProudOfGujarat

અંકલેશ્વરના સુરવાડી ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ મંદિરે ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!