Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાના ઓરી ગામના શખ્સનું નર્મદા નદીમાં ડૂબી જતા મોત.

Share

નાંદોદ તાલુકાના ઓરી ગામના 60 વર્ષીય શખ્સ નારણભાઈ દલપતભાઈ વસાવા (રહે. નરખડી ) મચ્છી મારવા ગયેલ જેઓનુ
નર્મદા નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર તા.૧૮/૦૭/૨૦૨૨ ના રોજ નારણભાઈ દલપતભાઈ વસાવા નરખડી ગામે નર્મદા નદીમાં મચ્છી મારવા માટે ગયેલ. તે વખતે નર્મદા નદીના ઉંડા પાણીમાં તણાઈ જતા તા.૨૧/૦૭/૨૦૨૨ ના રોજ ઓરી ગામ નજીક નર્મદા નદીના પાણીમાં તણાઈ જવાથી મરણ ગયેલ હાલતમાં મળી આવેલ છે. પોલીસે લાશ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

કિસાન વિકાસ સંઘ એન્ડ પોલ્યુસન કંન્ટ્રોલ એસોસીએસન ના કાર્યાલયનુ ઉદ્ઘાટન થયું…

ProudOfGujarat

નર્મદા જિલ્લાની વીજ કંપની નોટિસ આપ્યા વિના એગ્રીકલચર અને ઘર વપરાશના વીજ જોડાણો કાપી નાખે છે.ખેડૂતોએ આક્ષેપ સાથે કલેકટરને રજુઆત કરી…

ProudOfGujarat

કરજણ – શિનોર પોલીસ દ્વારા ઝડપી પાડેલા એક કરોડ ઉપરાંતના દારૂનો જથ્થો નાશ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!