Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાના ઓરી ગામના શખ્સનું નર્મદા નદીમાં ડૂબી જતા મોત.

Share

નાંદોદ તાલુકાના ઓરી ગામના 60 વર્ષીય શખ્સ નારણભાઈ દલપતભાઈ વસાવા (રહે. નરખડી ) મચ્છી મારવા ગયેલ જેઓનુ
નર્મદા નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર તા.૧૮/૦૭/૨૦૨૨ ના રોજ નારણભાઈ દલપતભાઈ વસાવા નરખડી ગામે નર્મદા નદીમાં મચ્છી મારવા માટે ગયેલ. તે વખતે નર્મદા નદીના ઉંડા પાણીમાં તણાઈ જતા તા.૨૧/૦૭/૨૦૨૨ ના રોજ ઓરી ગામ નજીક નર્મદા નદીના પાણીમાં તણાઈ જવાથી મરણ ગયેલ હાલતમાં મળી આવેલ છે. પોલીસે લાશ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરતમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાંતનું કાર્યાલય ખુલ્લું મુકાયું

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડીનાં અવિરાજસિંહવાળાએ અવનવા પુસ્તકની રચના કરી.

ProudOfGujarat

વ્યારા નગર ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ મૂળ નિવાસી દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!