Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાના ઓરી ગામના શખ્સનું નર્મદા નદીમાં ડૂબી જતા મોત.

Share

નાંદોદ તાલુકાના ઓરી ગામના 60 વર્ષીય શખ્સ નારણભાઈ દલપતભાઈ વસાવા (રહે. નરખડી ) મચ્છી મારવા ગયેલ જેઓનુ
નર્મદા નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર તા.૧૮/૦૭/૨૦૨૨ ના રોજ નારણભાઈ દલપતભાઈ વસાવા નરખડી ગામે નર્મદા નદીમાં મચ્છી મારવા માટે ગયેલ. તે વખતે નર્મદા નદીના ઉંડા પાણીમાં તણાઈ જતા તા.૨૧/૦૭/૨૦૨૨ ના રોજ ઓરી ગામ નજીક નર્મદા નદીના પાણીમાં તણાઈ જવાથી મરણ ગયેલ હાલતમાં મળી આવેલ છે. પોલીસે લાશ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વરમાં ઠેર-ઠેર ખડકાયા ગંદકીનાં ઢગ : રોગચાળો ફાટી નીકળવાની દહેશત.

ProudOfGujarat

ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરાયું

ProudOfGujarat

અભિનેતા અભિષેક બેનર્જી અને બરખા સિંઘ સાથે “ધ ગ્રેટ વેડિંગ્સ ઓફ મુનેસ” માં તેના અભિનયથી અભિનેત્રી ખતીજા અલગ પાત્રમાં જોવા મળશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!