Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો.

Share

નર્મદા જિલ્લામાં હાલ તો કોરોનાનો કોઈ પણ પોઝિટિવ કેસ નથી પણ પ્રિકોશનના ભાગ રૂપે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર હાઇપોક્લોરાઈડ સોલુશન 1% ની માત્રામાં છંટકાવ કરાયો હતો. રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યું હતું કે આજે રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર સેનેટાઇઝરનો છંટકાવ કરાયો છે આગામી દિવસોમાં જ્યાં જરૂર જણાય તેવા વિસ્તારોમાં આ રીતે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવશે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

માંગરોળ : વડ ગામે ખોડીયાર માતાજી મંદિરની ચોથી સાલગીરીની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના ના 24 પોઝિટિવ કેસ નોંધાયા

ProudOfGujarat

ભરૂચ : વિશ્વ હૃદય દિવસ નિમિતે હાર્ટ ડીઝીઝ અવેર્નેશ કાર્યક્રમ રોટરી કલબ ઓફ ભરૂચ ખાતે યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!