Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો.

Share

નર્મદા જિલ્લામાં હાલ તો કોરોનાનો કોઈ પણ પોઝિટિવ કેસ નથી પણ પ્રિકોશનના ભાગ રૂપે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર હાઇપોક્લોરાઈડ સોલુશન 1% ની માત્રામાં છંટકાવ કરાયો હતો. રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યું હતું કે આજે રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર સેનેટાઇઝરનો છંટકાવ કરાયો છે આગામી દિવસોમાં જ્યાં જરૂર જણાય તેવા વિસ્તારોમાં આ રીતે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવશે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

મહેમદાવાદના કરોલી પાસે રૂ ભરેલી ટ્રકમાં લાગી ભીષણ આગ.

ProudOfGujarat

ભરૂચના હાઈવે ટ્રાફિક પોઇન્ટ પર લોકડાઉન દરમ્યાન ફરજ નીભાવતા પોલીસ જવાનોને સામાજિક સંસ્થા હેલ્પીગહાટસ દ્વારા ફેસ સીલ્ડ માસ્ક આઈ.જી અને જીલ્લા પોલીસ વડાની હાજરીમાં આપવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ કોરોના મહામારી વચ્ચે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે બેન્ક ઓફ બરોડા દ્વારા વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!