Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો.

Share

નર્મદા જિલ્લામાં હાલ તો કોરોનાનો કોઈ પણ પોઝિટિવ કેસ નથી પણ પ્રિકોશનના ભાગ રૂપે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર હાઇપોક્લોરાઈડ સોલુશન 1% ની માત્રામાં છંટકાવ કરાયો હતો. રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યું હતું કે આજે રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર સેનેટાઇઝરનો છંટકાવ કરાયો છે આગામી દિવસોમાં જ્યાં જરૂર જણાય તેવા વિસ્તારોમાં આ રીતે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવશે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ભાદી ગામે એકજ કોમના 2 જૂથ વચ્ચે હિંસક અથડામણ

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વાતાવરણમાં પલ્ટો, ભરૂચના નેત્રંગમાં વરસ્યું વરસાદી માવઠું..!!

ProudOfGujarat

ગુજરાતની પ્રથમ નીર્ભયા ટીમે નર્મદાના અંતરિયાળ ગામોમાં નારી સંરક્ષણ બાબતેની સમજ આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!