Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો.

Share

નર્મદા જિલ્લામાં હાલ તો કોરોનાનો કોઈ પણ પોઝિટિવ કેસ નથી પણ પ્રિકોશનના ભાગ રૂપે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર હાઇપોક્લોરાઈડ સોલુશન 1% ની માત્રામાં છંટકાવ કરાયો હતો. રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યું હતું કે આજે રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર સેનેટાઇઝરનો છંટકાવ કરાયો છે આગામી દિવસોમાં જ્યાં જરૂર જણાય તેવા વિસ્તારોમાં આ રીતે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવશે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

સગીરાના અપહરણના ગુન્હામાં ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

દહેજ સ્થિત યશસ્વી રસાયણ પ્રા.લી. કંપનીમાં સર્જાયેલી ભયંકર દુર્ધટના સંદર્ભે યુવા સેના ગુજરાત દ્વારા ભરૂચ કલેકટરને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઇ.

ProudOfGujarat

રાજપીપલા નાગરિક સહકારી બેંકના બોર્ડ ઑફ ડિરેક્ટરની ચૂંટણીમાં હિતરક્ષક પેનલ વિજેતા થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!