Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો.

Share

નર્મદા જિલ્લામાં હાલ તો કોરોનાનો કોઈ પણ પોઝિટિવ કેસ નથી પણ પ્રિકોશનના ભાગ રૂપે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર હાઇપોક્લોરાઈડ સોલુશન 1% ની માત્રામાં છંટકાવ કરાયો હતો. રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલે જણાવ્યું હતું કે આજે રાજપીપળાના મુખ્ય માર્ગ ઉપર સેનેટાઇઝરનો છંટકાવ કરાયો છે આગામી દિવસોમાં જ્યાં જરૂર જણાય તેવા વિસ્તારોમાં આ રીતે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવશે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

વાંકલ : કોસાડી,મોસાલી વેલફેર ટ્રસ્ટ સંચાલિત ફારૂકભાઇ ભીખુભાઈ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

હાંસોટ પ્રોજેક્ટ સાહસ અંતર્ગત હાંસોટમાં જન્મજાત હૃદય રોગવાળા બાળકોની વિનામૂલ્યે સર્જરી કરાઇ.

ProudOfGujarat

દહેજ એલ.એન.જી પેટ્રોનેટ ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે હવાઇ હુમલા અંગે મોકડ્રિલ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!