Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરુડેશ્વર પાસે રંગ અવધૂત મંદિર પાસે મહાદેવનું મંદિર પાણીમાં વહી ગયું : રંગ અવધૂત મહારાજની પાદુકા અને મૂર્તિ સલામત સ્થળે ખસેડાય.

Share

હાલ નર્મદા બંધમાંથી ૮ લાખ ક્યુસેક પાણી છોડાય રહ્યું છે જેથી નર્મદા નદીમાં ભરપૂર પાણીની આવક થતા કાંઠા વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. આજે સવારે ગરુડેશ્વરના ગોરા પાસે આવેલ સુપ્રસિદ્ધ મહાદેવનું મંદિર પાણીના પ્રવાહમાં ધસી વહી ગયું હતું ત્યારે મંદિરના મહંત અને ભક્તો દ્વારા રંગ અવધૂત મહારાજની મૂર્તિ અને પાદુકા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને આ ઐતિહાસિક સ્થળની ખુદ દેશના વડાપ્રધાન પણ મુલાકાત લઈ ચુક્યા છે ત્યારે ભક્તોની માંગ છે કે સરકાર દ્વારા સુવ્યવસ્થિત પ્રોટેક્શન વોલ બનાવાય અને ઘાટના મજબૂત પગથિયાં બનાવાય જેથી આધ્યાત્મિક મંદિરોને નુકશાન ન થાય અને આવનાર દર્શનાર્થીઓને તકલીફ ન પડે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામેથી વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

AMC નો મહત્વપૂર્ણ નિર્ણય, કોર્પોરેશનની તમામ બિલ્ડીંગોમાં સિક્યોરિટી ગાર્ડની હાજરી પણ બાયોમેટ્રીકથી પુરાશે

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ઉત્તરાયણના પર્વને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!